GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

140

RRB, PSI, GPSC
HTAT પરિક્ષાની
તૈયારી માટે

૧૩૩. રૂા. ૪૦૦ની પડતર કિમંતની વસ્તુ ઉપર કેટલી એમઆરપી રાખી શકાય કે જુથી ૧ર ટકા વળતર આપવાથી ૧૦ ટકા નફો થઈ શકે ?
– પ૦૦
૧૩પ. ATM કાર્ડ માટે વપરાતો ATMનું આખું નામ શું ?
– Automated Teller Machine

૧૩૭. સંખ્યા log ૮૩ર.પ૭નો પુર્ણાશ શું હોય ? – ર
૧૩૮. ૭, ૧૦, ૧૬, ર૦, ર૭ નો મધ્યક…… છે.
– ૧૬
૧૩૯. એક પ્રાણી સંગ્રહાલયમાં ર૦ જાનવરો, રપ પક્ષીઓ અને ૩પ સરીસૃપ પ્રાણીઓ હોય તો જાનવરોની ટકાવારી કેટલી થાય ?
– રપ
૧૪૧. મોઢેરાનું સુર્યમંદિર સોલંકી વંશના કયા રાજવીના સમયમાં કયારે બંધાયેલું હતું ?
– ભીમદેવ પહેલો, વર્ષ-૧૦ર૬
૧૪ર. કાવી ગામમાં સાસુ-વહુનાં પ્રખ્યાત દેરાં આવેલાં છે, તે કાવી ગામ કયા જિલ્લામાં આવેલું છે ?
– ભરૂચ
૧૪૩. ૧લી મે, ૧૯૬૦ના રોજ ગુજરાતમાં કેટલા જિલ્લા હતા ?
૧૪૪. જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે કોણ હોય છે ?
– વિપક્ષના નેતા
૧૪પ. રાજયોમાં રાષ્ટ્રપતિ શાસના નાંખવા માટે બંધારણની કઈ કલમમાં જોગવાઈ છે ?
– ૩પ૬
૧૪૬. ‘માનવ અર્થશાસ્ત્ર’ના લેખક કોણ છે ? – નરહરી પરીખ
૧૪૭. રાજય સરકારના વહિવ્ટમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?
– લોકતંત્ર
૧૪૮. ગુજરાતમાં સૌથી ઓછી સાક્ષરતા કયા જિલ્લામાં છે ?
– દાહોદ
૧૪૯. વિનોદ કિનારીવાલા ૧૯૪રની ‘હિંદ છોડો’ ચળવળ દરમ્યાન કઈ તારીખે શહીદ થયા હતા ?
– ૭મી ઓગષ્ટ, ૧૯૪ર
૧પ૦. ગુજરાતી કેટલા ટકા જમીન જંગલ પ્રદેશને રોકે છે ?
– ૧૦ ટકા
૧પ૧. ‘OJAS’ વેબસાઈટનું પુરૂં નામ શું છે ?
– online Job Application System

૧પર. આમાંથી મહાનગરપાલિકા કઈ ?
– જુનાગઢ
૧પ૩. ઉંઝા માટેનું સાચું જોડકું શોધો.
– ઈસબગોલ, જીરૂ, વરીયાળી
૧પ૪. ગ્રામ પંચાયતના સરપંચને…..
– પંચાયતના મતદારો ચૂંટે છે
૧પપ. કમ્પ્યુટરમાં નીચેના પૈકી કયું માહિતી સંગ્રહ કરવાનું સાધન નથી ?
– મોનીટર
૧પ૬. www (વર્લ્ડ વાઈડ વેબ) એ વિચાર કોણે રજૂ કર્યો હતો ?
– ટીમ બર્ન્સલી
૧પ૭. કમ્પ્યુટર વાઈરસ એ….
– એક પ્રોગ્રામ છે
૧પ૮. ઓપેક સંગઠનનું કાર્ય શું છે ?
– ક્રુડ ઓઈલનું ઉત્પાદન, તેની કિંમત અને વપરાશ પર નિયંત્રણ
૧પ૯. ‘મનોરંજન કર’ એ કયા પ્રકારનો કર છે ?
– પરોક્ષ કર
૧૬૦. સચિવાલય અને ક્ષેત્રીય કચેરીઓ વહીવટની બે પાંખો છે. પરંતુ આ બંને પાંખો એક બીજાની સ્પર્ધક નથી : પુરક છે.

– સંમત
૧૬૧. ગુજરાતમાં પીઠું પકવવાની સૌથી મોટી ફેકટરી નીચે પૈકી કઈ જગ્યાએ છે ?
– મીઠાપુર
૧૬ર. નીચેનામાંથી કયું સ્થાન ઓટો હબ તરીકે ગુજરાતમાં વિકસી રહ્યું છે ?
– સાણંદ
૧૬૩. ગુજરાતના કયા સ્થળે સુચિત આંતરરાષ્ટ્રિય વિમાની મથક શરૂ કરવા વિચારણ હાથ ધરાયેલ છે ?
– ધોલેરા
૧૬૪. અમુલ દ્વારા થતી દુધની વ્યવસ્થા કઈ રીતે થાય છે ? – ખેડુતોની સહકારી મંડળીઓથી
૧૬પ. રાજયના વન વિભાગની મુખ્ય કામગીરી શી છે ?
– જંગલોનું જતન/સંવર્ધન કરવું.
૧૬૬. ‘વેદો’ને બીજા કયા નામે ઓળખાવામાં આવે છે ?
– શ્રુતિ
૧૬૭. શિક્ષાત્રી અને વચનામૃતોની રચના કોણે કરેલ છે ?
– સ્વામી સહજાનંદ
૧૬૮. ગુજરાતમાં કળિયુગના ઋષિ તરીકે કોણ જાણીતા હતા ?
– રવિશંકર મહારાજ
૧૬૯. ઓકસફર્ડ યુનિવર્સિટીની વર્ષ -ર૦૧રનો વિજેતા વર્ડ ઓફ ધ યર ઘોષિત કરેલો શબ્દ કયો છે ?
– ઓમ્નિશેમ્બલ્સ
૧૭૦. પુસ્તક દિવસ કયારે ઉજવવામાં આવે છે ?
– ર૩ એપ્રિલ

Previous article૩૭ મિનિટમાં વિજય મેળવી પીવી સિંધુ ક્વાર્ટર ફાઇનલમાં
Next article૩૧ ઓક્ટોબરે કેમ મનાવાય છે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’? જાણો તેનું મહત્વ અને ઈતિહાસ