નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા ઈ-શ્રમ કાર્ડના ઓનલાઈન ફોર્મ ફ્રીમાં ભરી અપાયા

98

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન .ભાવનગર દ્વારા તાઃ- ૫-૧૨-૨૧ ને રવિવાર ના રોજ (કુંભારવાડા સંસ્થાના કાર્યાલય) ખાતે (ઈ- શ્રમ કાર્ડ) ઓનલાઇન ફોર્મ વિનામૂલ્યે (ફ્રી) માં ભરી આપવામાં આવ્યા હતા. જેમાં જરૂરિયાતમંદ શ્રમિક લોકોએ લાભ લીધો હતો. સંસ્થા દ્વારા કુંભારવાડામાં આ બીજા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સંસ્થાના યુવા કાર્યકર પ્રકાશભાઈ ચાંપાનેરી તેમજ નિલેશભાઈ ચૌહાણ સેવા આપી હતી

Previous articleભાવનગર શહેરમાં કોરોનાના નવા વધુ ૪ કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા ૨૭ થઈ
Next articleજિલ્લા શિક્ષણ તાલીમ ભવન, સિદસર આયોજિત કલા મહાકુંભ-૨૦૨૧ નિમિત્તે વિવિધ સ્પર્ધા યોજાઈ