અજય જાડેજાના ફોટોગ્રાફ્સ હેરિટેજનું પ્રદર્શન ઉદયપુરમાં યોજાશે

112

ઉદયપુર ખાતેની Takhman આર્ટ ગેલેરી ખાતે ભાવેણાના ફોટોગ્રાફર અજય જાડેજાના ફોટોગ્રાફનો વન મેન શો હેરિટેજનું પ્રદર્શન તારીખ ૨૫/ ૨૬/ ૨૭ જાન્યુઆરીના રોજ યોજાશે. આ પ્રદર્શન ઉદયપુરના સિટી ચેતના ભાટી સાહેબના હસ્તે ખુલ્લું મુકવામાં આવશે. આ પ્રસંગે ઉદયપુરના પ્રસિદ્ધ આર્ટિસ્ટ શરદ ભારથી ઉપસ્થિત રહેશે. આ પ્રદર્શન ગુજરાત લલિત કલા અકાદમી ના સહયોગથી યોજવામાં આવેલ છે.

Previous articleલોખંડ બજાર સ્વામિ. મંદીરનો સુવર્ણ જયંતિ મહોત્સવ સાદગીથી ઉજવાશે
Next articleજિલ્લા કક્ષાના ૭૩મા પ્રજાસત્તાક પર્વની તળાજા ખાતે કરાશે ઉજવણી