માંડવા ગામે ભાગવત સપ્તાહ

63

માંડવા ગામે સમસ્ત પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન થયું છે. અહીંયા શિવકુંજ આશ્રમ જાળિયાના કથાકાર વક્તા વિશ્વાનંદ માતાજી વિવિધ પ્રસંગોના વર્ણન અને સત્સંગ ગાન સાથે કથામૃત પાન કરાવી રહ્યા છે. કથા વિરામ આગામી શુક્રવારે થશે. આગેવાનો ગ્રામજનોના આયોજનથી ભાવિક શ્રોતાઓ કથા રસપાન કરી રહ્યા છે.

Previous articleકમિન્સની અડધી સદીથી મુંબઈનો ૫ વિકેટે પરાજય
Next articleગોરધન કોની સાથે રહેશે.??