GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

57

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
પ૦૦. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?
– ગોવર્ધનરામ ત્રિપાઠી – સત્યના પ્રયોગો
પ૦૧. ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા’ – આ ચરનાના કવિનું નામ જણાવો.
– હીરન્દ્ર દવે
પ૦ર. ‘મુખડાની માયા લાગી રે’ પદ કોનું છે ?
– મીરાં
પ૦૩. રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ?
– જ્ઞાનપીઠ એવોર્ડ
પ૦૪. નીચેનામાંથી કયું પાત્ર ‘સરસ્વતીચંદ્ર’નું છે ?
– અલકકિશોરી
પ૦પ. સુરસિંહજી તખતસિંહજી ગોહિલનું તખલ્લુસ જણાવો.
– કલાપી
પ૦૬. ‘જનનીની જોડ સખી, નહિ જડે રે લોલ’ – કવિ કોણ છે ?
– બોટાદકર
પ૦૭. ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?
– રણજિતરામ
પ૦૮. ‘સરસ્વતીચંદ્ર’ના સર્જકનું નામ જણાવો.
– ગોવર્ધનરામ
પ૦૯. સાચું જોડકું જોડો : લેખક – પુસ્તક :
– 1-c, 2-b, 3-d, 4-a
૧. મહા ગુજરાત આંદોલન ચળવળના નેતા કોણ હતા ?
– ઈન્દુલાલ યાજ્ઞિક
ર. મહાગુજરાત આંદોલનના પ્રણેતા કોણ હતા ?
– ઈન્દુલાલ યાજ્ઞિક
૩. મહાગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકનો જ ન્મ કયાં થયો હતો ?
– નડિયાદ
૪. મહાગુજરાત ચળવળ કરનાર રાજકીય પક્ષોએ મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કયારે કરી ?
– સપ્ટેમ્બર-૧૯પ૬
પ. મહાગુજરાત આંદોલનના શહીદ તરીકે કોનું નામ જાણીતું છે ?
– નલિની મહેતા
૬. ૧લી મે, ૧૯૬૦ના રોજ ગુજરાત અલગ રાજય બન્યું ત્યારે રાજયને કેટલા જિલ્લામાં વહેંચવામાં આવ્યું હતું ?
– ૧૭
૭. નીચેનામાંથી કોણ ભૂતકાળમાં ગુજરાતના મુખ્યમંત્રી હતા ?
– ૧,ર,૩,૪
૮. ગુજરાત સૌપ્રથમ મહિલામંત્રી કોણ હતા ?
– ઈન્દુમતિબેન શેઠ
૯. ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણમંત્રી કોણ હતા ?
– શ્રીમતી ઈન્દુમતીબહેન શેઠ
૧૦. ગુજરાત રાજયના કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન વડોદરામાં કોયલી રિફાઈનરી કાર્યરત થઈ ?
– બળવંતરાય મહેતા
૧૧. ગુજરાત રાજયના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન પંચાયતી રાજનો કાયદો ઘડવામાં આવ્યો ?
– ડો. જીવરાજ મહેતા
૧ર. ગુજરાતના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન બાલમંદિરથી યુનિવર્સિટી સુધી કન્યા કેળવણી મફત કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો ?
– માધવસિંહ સોલંકી
૧૩. ભારત દેશના સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ?
– મોરારજી દેસાઈ
૧૪. મહાગુજરાત ચળવળ માટે નીચેનામાંથી શું ખોટું છે ?
– મહાગુજરાત જનતા પરિષદના અધ્યક્ષ મોરારજી દેસાઈ બન્યા
૧પ. મહાગુજરાત ચળવળનું નેતૃત્વ કોણે કર્યું હતું ?
– ઈન્દુલાલ યાજ્ઞિક
૧૬. ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી સદગત શ્રી બળવંતરાય મહેતાનું આકસ્માતથી અવસાન કયા યુદ્ધકાળ – વર્ષ દરમિયાન થયેલ હતું ?
– સને-૧૯૬પ

Previous articleમહારાજા સાગરના પુત્રો આધારકાર્ડ કઢાવવા જાય તો આ અવળચંડું તંત્ર “સાગર કા સાંઠ હજારવા લડકા “એવું લખી મારે!! (બખડ જંતર)
Next articleસિહોર ના સર ગામના પાટિયા પાસે અજાણ્યા વાહન ચાલક દ્વારા સિકારૂ નામ નું જનાવર ને અડફેટે લેતા ઈજાગ્રસ્ત