જીએચસીએલ સામે આંદોલન – આવેદન અપાયું

1088

પીપાવાવ ગામ સાથે ૩૧ ગામોના મજુરી, ખેડુતો જીએચસીએલ કંપની સામેના આમરણાંત ઉપવાસ આંદોલનના ર૬માં દિવસે કોઈ ન્યાય ન મળતા છેવટે ઉપવાસી બૈરાઓ છોકરાઓ સાથે જન ચેતના પાર્ટીના પ્રમુખ મનુભાઈ ચાવડાની આગેવાનમાં અમરેલી જિલ્લા કલેકટરને રૂબર આવેદનપત્ર અપાયું.

Previous articleસિહોર, ગારિયાધાર અને પાલિતાણામાં જળસંચયના કામ પ્રગતિમાં : કા.પા.ઈ.
Next articleજળ સંગ્રહ વાત અને વિકાસ ઐતિહાસિક જળસ્થાનોનો વિનાશ