કટ્ટરવાદના વિરોધમાં વિહિપ અને બજરંગદળનું આવેદન

13

છેલ્લા થોડા સમયથી ઇસ્લામિક કટ્ટરવાદીની વધતી કથિત ઘટનાઓ તથા દેશમાં અનેક સ્થાનોએ કોઇ ને કોઇ બહાને હિન્દુ સમાજ પર થતા હુમલા પથ્થરમારો, આગજની જેવી ઘટનાઓના વિરોધમાં સમગ્ર દેશમાં બજરંગદળ દ્વારા ધરણા યોજી રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત ભાવનગરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા સંતો તથા હિન્દુ સમાજના આગેવાનોની હાજરીમાં જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું.

Previous articleટ્રાફિક પોલીસ પોકેટ કેમેરાથી થઇ સજ્જ : દંડ સહિતની તમામ કાર્યવાહીનું થશે રેકોર્ડીંગ
Next articleS.T ડેપોના ટ્રાફિક કન્ટ્રોલર હજ મા જતા હોય સન્માન સમારંભ યોજાયો