BSF, SRP નુ ભાવનગરમાં આગમન

18

ભાવનગર શહેરમાં શુક્રવારે નિકળનારી ભગવાન જગન્નાથજીની ૩૭મી રથયાત્રાને લઈને સર્વત્ર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે રથયાત્રાના બંદોબસ્ત માટે પોલીસ દ્વારા પણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે રાજ્ય ભરમાથી પોલીસ જવાનો બંદોબસ્ત માટે આવી પહોંચ્યા છે અને આજે સવારે BSF તથા SRP જવાનોની કંપનીઓ પણ ભાવનગર આવી પહોંચી હતી. એક રીતે જોઈએ તો ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભાવેણુ પોલીસ છાવણીમાં ફેરવાયુ હોય તેવા દ્‌શ્યો જોવા મળી રહ્યા છે.

Previous articleરથયાત્રાની સુરક્ષા માટે પોલીસ તંત્ર એક્શનમાં
Next articleનેત્રોત્સવ વિધિ : ભગવાનની આંખે પાટા બંધાયા