સવારથી બંદોબસ્તમાં વ્યસ્ત સફીન હસન

105

ભાવનગરમાં આજે સવારે ભગવાનેશ્વર મંદિર ખાતેથી નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પ્રારંભ સાથે જ ભાવનગરના એ.એસ.પી. સફીન હસન દિવસભર બંદોબસ્તમાં વ્યસ્ત રહ્યા હતાં અને જવાનોને સતત માર્ગદર્શન આપતા રહ્યા હતાં.

Previous articleમુસ્લિમ સમાજે ચાંદીનો રથ અર્પણ કરી દેખાડી કોમી એકતા
Next articleસિંધુનગરમાં હરૂભાઇ ગોંડલીયાનું સન્માન