વિશ્વાસઘાસ દિવસ મનાવી કોંગ્રેસ દ્વારા વિરોધ

1319

ગાંધીનગર કોંગ્રેસ દ્વારા ભાજપના ચાર વર્ષના શાસનને પ્રજાના વિશ્વાસઘાત સમાન ગણાવી વિરોધ પ્રદર્શન સેકટર – ૬, ઉપવાસ છાવણી ખાતે એકઠા થઈ કર્યું હતું. સૂર્યસિંહ ડાભી, ધારાસભ્ય સુરેશભાઈ પટેલ, શિક્ષણ સમિતિ ચેરમેન ગીતાબેન પટેલ, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો એકઠા થઈ સૂત્રોચ્ચાર દ્વારા ભાજપને નિકમ્મી સરકાર ગણાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Previous articleચરેડી ખાતેથી દારૂનું કટીંગ કરતો શખ્સ ઝડપાયો
Next articleએપીએમસી ઉંઝાના ચેરમેન દ્વારા વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરાયુ