ભાવ. પૂર્વ યુવા કોંગ્રેસ દ્વારા ઈફતાર પાર્ટી

959

આજે રમજાન માસના ૨૭માં રોજાને હરણીયું રોજુ તરીકે મનાવવામાં આવે છે ત્યારે ભાવનગર પૂર્વ યુવા કોંગ્રેસ પ્રમુખ જયેદવસિંહ ગોહિલ દ્વારા આજે નગીનદાસ વાણીજ્ય ભવન ઘોઘાગેટ ખાતે મુસ્લીમ બિરાદરો માટે ઈફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી લાલભા ગોહીલ સહિત યુવા આગેવાનોની ઉપસ્થિતીમાં મોટી સંખ્યામાં મુસ્લીમ બિરાદરોએ રોઝા ઈફતાર કર્યા હતા.

Previous articleએલ.સી.બી. દ્વારા માનવસેવા કાર્ય
Next articleદર્દીઓને જીવાતવાળુ ભોજન પિરસાયુ