જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટે.માં શાંતિ સમિતિની યોજાયેલી બેઠક

1223

જાફરાબાદમાં આજે મામલતદારની અધ્યસ્થામાં રમઝાન ઈદ શાંતિ અને સુમેળથી મનાવવામાં આવે તે અંગે ટાઉન પી.આઈ. આર.ટી.ન્યનુરા તથા મરિન પોલીસના નવનિયુકત મહિલા પી.એસ.આઈ. જી.ડી. આહીર દ્વારા જાફરાબાદના દરેક સમાજના આગેવાનો તથા વેપારીઓ સાથે શાંતિ સમિતિની મટીંગ યોજવામાં આવી હતી. આ મીટીંગમાં રમઝદાન ઈદ શાંતિમય રીતે મનાવાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ મીટીંગમાં ટ્રાફિક અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને જે કોઈ પણ આડેધડ વાહન પાર્કિંગ કરશે તો પોલીસ દ્વારા દંડ કરવામાં આવશે તેવુેં જણાવવામાં આવ્યું હતું

Previous articleઘોઘા કસ્બા જમાત પ્રા.શાળા ખાતે ઈફતાર પાર્ટી
Next articleગઢડા તાલુકામાં તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ સ્કવોર્ડ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ