લોક સરકારમાં સૌરાષ્ટ્ર ઝોનના સહ પ્રભારી તરીકે રાણપુરના પરવેઝ કોઠારીયાની નિમણુક કરાઈ

2134

ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ અને કોંગ્રેસ પક્ષ દ્વારા લોક પ્રશ્નોને વાચા આપવા અને લોકશાહીની પરંપરા વધુ મજબુત બનાવવા લોક સરકારની રચના કરવામાં આવી છે ત્યારે ગુજરાત કોંગ્રેસ આઈ.ટી.સેલ.માં પોતાના કામથી આપબળે અલગ છાપ ઉભી કરી વિશેષ સ્થાન પ્રાપ્ત કરનાર રાણપુર તાલુકા આઈ.ટી.સેલ.ના યુવા નેતા પરવેઝ આઈ કોઠારીયા ને ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ના સીધા માર્ગદર્શન માં શરૂ કરવામાં આવેલ લોક સરકાર કાર્યક્રમ અંતર્ગત પરેશ ધાનાણી દ્વારા સૌરાષ્ટ્ર ઝોન ના સહ પ્રભારી તરીકે રાણપુરના પરવેઝ આઈ કોઠારીયા ની નિમણુક થતા રાણપુર કોંગ્રેસ માં આનંદ છવાઈ ગયો હતો

Previous articleભગવાન જગન્નાથની જળયાત્રામાં  નીતિન પટેલે ગંગાપૂજન વિધી કરી
Next articleઅમરેલી પોલીટેકનીક કોલેજમાં ઔદ્યોગિક માર્ગદર્શન સેમિનાર