ગાંધીનગર કોંગ્રેસે પંચદેવ ખાતે ગુરુવંદના કરી

976

ગાંધીનગર જિલ્લા શહેર સમિતી દ્વારા પંચદેવ મંદિર ખાતે ગુરૂપૂર્ણિમાના દિવસે ગુરૂવંદના નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ ઉપરાંત કોંગ્રેસીઓએ અક્ષરધામ મંદિર, સમદર્શન આશ્રમ, સેકટર – ૧ અને સેન્ટ જેવિયર્સ ખાતે પણ ગુરૂ પુર્ણિમાની ઉજવણીમાં ભાગ લીધો હતો અને ગુરૂ પુર્ણિમાંના પવિત્ર અવસરે આગેવાનોએ ગુરુના આશિર્વાદ મેળવ્યા હતા.

જિલ્લા પ્રમુખ સુર્યસિંહ ડાભી, મહાનગર પાલિકા વિરોધ પક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યક્રરો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleકામધેનુ યુનિવિર્સટીમાં વૃક્ષારોપણ કરવામા આવ્યુ
Next articleઆર્ટ ઓફ લીવીંગ દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ