દામનગરમાં સર્વાજનિક પુસ્તકાલયને પુસ્તકોનું દાન

1085

દામનગર મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલયની મુલાકાતે પધારી પુસ્તકો અર્પણ કરતા સ્વામી નિગમાનંદપુરીજી ગુરુ વિમુકતાનંદપુરીજી સુરતગિરી બંગલા  કનખલ (હરદ્વાર ) લેખિત પત્રકાર બાબાના નામથી પ્રસિદ્ધ સ્વામી નિગમાનંદપુરીજી સ્વંયમ દામનગર શહેરની મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલયની મુલાકતથી પ્રભાવિત થયા ખૂબ ખુશી વ્યક્ત કરી સંસ્થાના બંને ગ્રથપાલ ગણેશભાઈ નારોલા અને મીનાબેન મકવાણાને સંસ્થા માટે પુસ્તક અર્પણ કર્યા  હિન્દૂ ધર્મ સંસ્કૃતિ આચાર વિચાર આહાર તહેવાર પરંપરાઓ અને સંશોધક વિષયો પર પ્રકાશ પડતા વૈદિક પરંપરાને ઉજાગર કરતા પુસ્તકો બનારસ યુનિના વિદ્વાન વિવેચકો પણ સંદર્ભ માટે ઉપયોગ કરી શકે તેવા પ્રબુદ્ધ લેખક સ્વામી નિગમાનંદપુરીજી દામનગર સાહિત્ય મંદિરની મુલાકાત લીધી અને પુસ્તકો અર્પણ કર્યા હતાં.

Previous articleસરકારી વિનયન, વાણિજય કોલેજ-જાફરાબાદમાં ‘વૃક્ષારોપણ અને ગુરુપૂર્ણિમાનો કાર્યક્રમ ઉજવાયો’
Next articleપર્યાવરણ પ્રેમીઓનું પગપાળા બગદાણા પ્રસ્થાન