પેઈન્ટીંગ સાથે કલાગુરૂઓની વંદના

1331

રાજ્યભરમાં જાણીતા બનેલા કલાગુરૂઓ ખોડીદાસભાઈ પરમાર તથા રવિશંકર રાવળને સ્મૃતિ વંદનાનાં ભાગરૂપે આજે શિશુવિહાર સર્કલ ખાતે શિશુવિહાર સંસ્થા તથા કલાવર્ગનાં વિદ્યાર્થીઓ દ્વારા દિવાલ પર પેઈન્ટીંગ કરીને કલાગુરૂઓની વંદના કરી હતી જેમાં મોટી સંખ્યામાં કલાકારો જોડાયા હતા.

Previous articleરોટરી કલબ દ્વારા ચોપડા વિતરણ
Next articleસ્કાઉટ ગાઈડનો કુકીંગ ટેકટીંગ કેમ્પ