રાજુલા – જાફરાબાદ હેલ્થ વિભાગના કર્મચારીનો વિદાય સમારોહ યોજાયો

1152

રાજુલા – જફારાબાદમાં હેલ્થ વિભાગમાં ફરજ બજાવતાં અને વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા કર્મચારી બિપીનભાઈ પંડયાનો ગાયત્રી મંદિર ખાતે વિદાય સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે ડો.ડી.ડી. કવાડ, ડો. શક્તિસિંહ ખુમાણ, ડો.એચ.ડી. હડીયા, ડો.કે.એ. ચૌહાણ, ડો.જે.એચ.ગોસ્વામી, ડો.એમ.બી.ટાંક, ડો. દિનેશભાઈ મકવાણા, ડો. ઈલાબેન મોરી, ડો.એન.કે.વ્યાસ, ડો.જે.એચ. પરમાર, ડો.સી.એચ. ધાપા, ડો.ડી.વી. જોગદીયા, ડો. ઉર્મિલાબેન કાતરીયા, ડો. ગીતાબેન લાડુમોર, ડો. વાવડીયા, ડો. બગડા, સંજયભાઈ દવે, જિજ્ઞેશ ત્રિવેદી, તેજસભાઈ, ભુપેન્દ્રભાઈ, ગૌરાંગભાઈ વાવડીયા, સોનલબેન વાવડીયા, અરૂણાબેન,  જલ્પાબેન વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને બિપીનભાઈનું સાકર- શ્રીફળ આપી સન્માન કર્યુ હતું. તેમજ શાલ ઓઢાડી સન્માન કરાયું હતું અને બિપીનભાઈને શુભેચ્છા પાઠવી હતી.

Previous articleભાવનગર જિલ્લા આહિર સમાજનો ઈનામ વિતરણ સમારોહ યોજાયો
Next articleકલાપથનાં મનુભાઈ દિક્ષિત પુત્રીને મળવા પોલેન્ડ જશે