જાફરાબાદની શાળા, આંગણવાડીમાં કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ

833

ડો.જે.એમ.પટેલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તથા ડો. એન.વી. કલસરીયાના અધ્યક્ષ સ્થાને જાફરાબાદ વિસ્તારના વાપળીયા, બાબરકોટ, વા.સ્વરૂપ, કંથારીયા ગામોની શાળામાં તથા આંગણવાડીમાં ૧ થી ૧૯ વર્ષના બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવવામાં આવી, જેમાં વાપળીયા શાળામાં ભારત સરકારના મોનીટર રતીશકુમાર માંજી મુલાકાતે આવેલ તેમણે ગુજરાત સરકારના આ એન.ડીડી.કામગીરી છેવડાના વિસ્તારમાં સારી થાય છે એવું જણાવેલ.

Previous articleવાઈબ્રન્ટ-૨૦૧૯ ‘શેપિંગ અ ન્યૂ ઈન્ડિયા’ની થીમ પર યોજાશેઃ મુખ્યમંત્રી
Next articleરાજુલા તા.પં. કારોબારી ચેરમેન પદે ભીખાભાઈ પાંજરાની વરણી