રાણપુર બીએપીએસ મંદિરે કઠોળના હિંડોળા

1022

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે રાણપુર બીએપીએસ મંદિરે હીંડોળા ઉત્સવ ચાલી રહ્યાં છે. જેમાં દરરોજ અલગ અલગ કલાત્મક હીંડોળાના દર્શન કરાવાય છે ત્યારે આજે ભગવાન સ્વામીનારાયણને કઠોળના કલાત્મક હીંડોળા બનાવી ઝુલાવવામાં આવ્યા હતા જેના મોટીસંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

Previous articleબરવાળાના કુંડળ ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ
Next articleભાણગઢ : ૧૦૬ લાભાર્થીઓને સામુહિક ગૃહ પ્રવેશ કરાવાયો