માળનાથ ગૃપ દ્વારા ગરીબ બાળકોને ફરસાણ વિતરણ

977

તાજેતરમાં શ્રાવણ માસના પવિત્ર તહેવાર સાતમ આઠમના પર્વ અન્વયે દાતાઓના સહયોગ થકી માળનાથ ગૃપ દ્વારા ગરીબ પરિવારોના બાળકોને મિઠાઈ તથા ફરસાણ વિતરણનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું.

Previous articleસિહોરમાં અશ્વિનભાઈ પાઠકનાં સુંદરકાંડ પાઠનું થયેલુ આયોજન
Next articleઉખરલા કલસ્ટર કક્ષાનાં વિજ્ઞાન જોવાનું આયોજન