ગાંધીનગરમાં વેપારીઓના બંધને મિશ્ર પ્રતિસાદ

901

પાટનગરમાં રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃત્તિ કરતાં એકમોની સીલીંગ પ્રક્રિયા હાથ ધરાતાં બે દિવસ બંધ રાખી વેપારીઓએ વિરોધ દર્શાવવા બંધનું એલાન આપ્યું હતું. જયાં અસરકર્તા વિસ્તાર છે તેવા સે.ર૪, ૧૭/રર તથા અન્ય વિસ્તારની દુકાનો બંધ રહી હતી. જયારે કાયદેસરના કોમ્પ્લેક્ષમાં રહેલાં વેપારીઓએ બંધ નહી પાળતાં બંધના એલાનને મિશ્ર પ્રતિભાવ મળ્યો હતો. બંધ રહેલા વિસ્તારના નાગરિકોને ચીજ-વસ્તુઓ નહીં મળતાં હાલાકી સર્જાઈ હતી.

Previous articleપાકિસ્તાન સામે વિજય બાદ ભારત અફઘાન સામે રમશે
Next articleગાંધીનગર રાજપુત સમાજના નવા પ્રમુખ તરીકે એલ. કે. વાઘેલા નિમાયા