મેયરના ગેરકાયદે બાંધકામને તોડીને સમાન કામગીરી નો દાખલો બેસાડો : પ્રજાનો આક્રોષ

1001

મેયરના પોતાના ગેરકાયદેસર બાંધકામને બદલે ગરીબ અને લાગવગ વગરના લોકોનાં બાંધકામ તોડી પાડવામાં આવતાં શહેરમાં ભાજપના નેતાઓ સામે રોષ જોવા મળી રહ્યો છે. મેયરની સે.૨૧ ખાતે આવેલી દુકાનોમાં જ ગેરકાયદેસર બાંધકામ હોવાનું જાણવા મળતાં લોકોમાં રોષ ઉભો થવા પામ્યો છે એકે તો જણાવ્યું કે ભાજપના મેયરના બાંધકામને તોડીને દાખલો બેસાડવો જોઇએ.

 

Previous articleસ્વાઇન ફ્લુ વકર્યો : શહેરમાં વધુ એક સાથે બે પોઝીટીવ કેસ નોંધાયા
Next articleભાજપના ભ્રષ્ટાચારની સામે કોંગ્રેસનું હલ્લાબોલ