પ્રજાપતિ સમાજ દ્વારા ઈનામ વિતરણ

865

દક્ષ પ્રજાપતિ ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ ભાવનગરના ઉપક્રમે જ્ઞાતિના તેજસ્વી છાત્રોને ઈનામ વિતરણ કાર્યક્રમ તળાજા ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં તેજસ્વી તારલાઓને બુક પેન તથા ટ્રોફી વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટીસંખ્યામાં જ્ઞાતિ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleજાફરાબાદના બાબર કોટ ગામે સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો
Next articleબોટાદના ઉત્સાહી અને જાગૃત મિલ્કત ધારકોએ નવતર અભિગમ સાથે ન.પા.માં ટેક્સ ભરપાઈ કર્યો