જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ભૂકંપના હળવા ઝટકા, લોકોમાં ભયનો માહોલ

601

જમ્મુ કાશ્મીરઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ભૂકંપના હળવા ઝટકા અનુભવાયા છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે અને ઘરની બહાર નિકળી ગયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા ૩.૩ માપવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં શ્રીનગરમાં બીજો હળવો ભૂકંપનો ઝટકો આવ્યો છે.

Previous articleભારત-ચીન યુદ્ધનાં ૫૬ વર્ષ બાદ મળ્યું વળતર, એક ઝટકામાં બન્યા કરોડપતિ
Next articleઅમૃતસર : જોડા ફાટક પાસે હિંસક વિરોધ પ્રદર્શનનો દોર