સિહોર શહેરની સંસ્કૃતિ સ્કૂલ, સિહોર ખાતે આતિશબાજીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાલમંદિર તેમજ ધો ૧ થી ૫ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આતિશબાજીનો આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરીવારનાં તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.