પાલિતાણા ખાતે કાલ ભૈરવ મહાયજ્ઞ કાળી ચૌદશાના રોજ થશે સીઅમે વિજય રૂપાણી યજ્ઞમાં હાજર રહેશે

1613

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણા ખાતે આવેલ ભૈવરનાથ મંદિરમાં બિરાજમાન કાલભૈરવદાદા સમક્ષ તા. ૬-૧૧-૧૮ના રોજ (કાળી ચૌદસ) સવારે ૬ કલાકે મહાઅભિષેક, ૭ કલાકે ધ્વજાઆરોહણ, બપોરે ર થી ૪ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી યજ્ઞમાં હાજર રહેશે. ત્યાર બાદ શણગાર સાંજે ૬-૩૦ મહાઆરતી મહા પ્રસાદ ૭ કલાકે મહાયજ્ઞ પ્રારંભ રાત્રે ૮ થી શરૂ થશે. આ મહા યજ્ઞમાં પાલિતાણા ઉપરાંત ભાવનગર જિલ્લામાંથી પણ ભકતો યજ્ઞમાં હાજર રહી ધન્યતા અનુભવે છે. સી.એમ. વિજય રૂપાણી બપોરે યજ્ઞ બાદ જય તળેટી ખાતે શીશ જુકાવશે. ત્યારે બપોરે ૧ વાગ્યા બાદ ભૈરવનાથ ચોકના વેપારીને દુકાનો અમુક કલાક બંધ કરવી પડે છે જે આ વર્ષ તંત્ર દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવી ભૈરવનાથ વિસ્તારમાં દુકાનદારોને ચાલુર ાખવા આવે તેવું વેપારી ઈચ્છી રહ્યા છે.

Previous articleભાવનગર પશ્ચિમ વિભાગનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
Next articleભાવેણાના જીતે આંખે પાટો બાંધીને તલગાજરડા સુધી બાઈક ચલાવ્યું