મુસ્લિમ સમાજનો પસંદગી મેળો યોજાયો

791

મણીયાર હોલ રાજકોટ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજનો પંસદગી મેળો યોજાયેલ જેમાં ૮૦ યુવક-૪૦યુવતીએ ભાગ લીધેલ જેમાં મુસ્લિમ સમાજના આગેવાન સુલેમાન ભાઈ સંઘાર,સાજીદ કાઝી તેમજસંધી સમાજના પ્રમુખો હાજર રહેલ આ કાયૅકમ ને સફળ બનાવવા ઓસમાણ ભાઈ ખેબર અને તેઓની ટીમ એ ભારે જેહમત ઉઠાવેલ.

Previous articleસફળતાની સીડીનું મહત્વનું પગથિયું ટેન્શનમુક્તિ- તણાવમુક્તિ
Next articleસ્વામિ નિર્દોષાનંદ હોસ્પિ.ની મુલાકાતે દાતા