અમિત ચૌધરીની ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે પસંદગી

636

માણસાના અમિતભાઈ ચૌધરીને ગત વર્ષે ૨૪ નવેમ્બરે વિધાનસભાની ભાજપ દ્વારા ટિકિટ અપાઈ હતી.

જોગાનુજોગ આ વર્ષે પણ ૨૪ નવેમ્બરે તેઓને ભાજપના યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપાતા માણસા તાલુકાના યુવા મોરચાની સાથે કાર્યકરોમાં ખુશીની લાગણી વ્યાપી હતી.

સંગઠનના મુખ્ય સંરક્ષક પ્રદેશ પ્રમુખ વાઘાણીએ તેઓનું મોઢું મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા.

Previous articleકામધેનુ યુનિવર્સિટીમાં ઇ-ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું
Next articleપાઠ્યપુસ્તક મંડળની વધુ એક બેદરકારી  ગુજરાતના નકશામાંથી ૭ જિલ્લા જ ગાયબ