અન્નપુર્ણા માતાજીના વ્રતનો પ્રારંભ

985

અન્નપુર્ણા માતાજીના ર૧ દિવસના વ્રતનો આજથી આસ્થાભેર પ્રારંભ થયો હતો. જેમા ખાસ કરીને દેવજી ભગતની ધર્મશાળા પાસે આવેલા અન્નપુર્ણા માતાજીના મંદિરે ભાવિકોએ દર્શન કર્યા હતાં. ર૧ દિવસના વ્રત બાદ અંતિમ દિવસે પુજન-અર્ચન સાથે વ્રતની પુર્ણાહુતી કરાશે.

Previous articleચિત્રા GIDC ખાતે ભંગારના ડેલામાં આગ
Next articleર૬મીએ બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાલ : વાધાવાડીએ સુત્રોચ્ચાર કરાયા