ગાંધીનગરના જૈન સંઘમાં ત્રિદિવસીય અનુપમ અનુષ્ઠાનો સંપન્ન

543

પરમાત્મા પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ મહાપૂજન કરાવવામાં આવ્યા. જેમાં પરમાત્માનો પ્રભાવ, જીવનમાં પરમાત્માની આવશ્યકતા, સંગીતના ભાવ સાથે પૂજન થયું. શ્રી૧૦૮ પાર્શ્વનાથ પૂજનનો લાભ વર્ષાબેન ગુણવંતભાઈ શાહ પરિવારે તથા અઠ્ઠમ તપનો લાભ હંસાબેન શૈલેષભાઇ શેઠ પરિવારે લીધો હતો.નૃત્ય, ગીત ગાન રાત્રી ભાવનાના આયોજન સાથે ઉજવણી થઇ હતી.

Previous article૩૦મા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ
Next articleધમાસણા ગામના મહંત દ્વારા શ્રીલંકામાં સુંદરકાંડ પાઠ યોજાયો