કડીયાળી ગામે સફાઈ અભિયાન

566

જાફરાબાદના કડિયાળી ગામમા ભારતમાતાના પૂજન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી અને ત્યાર બાદ આરએસએસના સ્વયંસેવકો  દ્વારા સ્વચ્છ ભારત  અંતર્ગત  ગામમાં  સફાઈ કરી  લોકોને  જાગૃત કરવામા આવ્યા  તેમા ગામના સરપંચ નાગરભાઈ  તથા સમાજસેવી  તથા આરએસએસ ના કાર્યકર એવા  કનુભાઇ રામભાઈ  સાખંટ તથા મનસુખભાઈ  ઞેડીયા  તથા  સર્વ  કાર્યકરોએ  આ કાર્યક્રમ ને  સફળ  બનાવ્યો હતો.  ૨૬જન્યુઆરીની ઢળતી સાંજે આર એસએસ ના કાયૅકરો દ્વારા કડીયાળી ગામમા સ્વચ્છતા  અભિયાન કરી  ગામની મુખ્ય બજારોમા સફાઇ કરવામા આવી હતી.

Previous articleજે.કે. છોટાલા શાળામાં ગણતંત્ર દિનની ઉજવણી
Next articleમોડેલ સ્કુલ જાફરાબાદ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી