સોમનાથઃ શિવરાત્રિ મહાપૂજા

456

પ્રથમ જ્યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે માસિક શિવરાત્રી નીમીતે રાત્રિના ૧૦ઃ૦૦કલાકે જ્યોતપૂજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાત્રે ૧૧ઃ૦૦કલાકે સોમનાથ મહાદેવની મહાપૂજા, તેમજ ૧૨-૦૦ કલાકે આરતી કરવામાં આવી હતી.

 

Previous articleવિચિત્ર ઘટનાઃ આપમેળે કપડા-રૂપિયા ફાટતા લોકોમાં ભય ફેલાયો
Next articlePM મોદીને કારણે લગ્ન થયાનો દાવો કરનાર યુગલના સંબંધનો અંત આવ્યો