નવયુગ ક્રાંતિ દ્વારા ઈનામ વિતરણ

512

નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા ર૬મી જાન્યુઆરી રાષ્ટ્રીય પર્વ (પ્રજાસત્તાક દિન) નિમિત્તે કુંભારવાડા વીસ્તારની પ્રા.શાળા નં. પ૦માં તા. રપ-૦૧-ર૦૧૯ના રોજ યોજાયેલ નિબંધ સ્પર્ધાના  વિજેતાઓને તા. ૪-૦ર-ર૦૧૯ના રોજ કુંભારવાડા વિસ્તારના નગરસેવીકા (કોર્પોરેટર) જયાબેન પી. ચાવડાના શુભ હસ્તે ઈનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.

Previous articleકસ્ટમ ઈન્સ. જયદેવ ચારણના કર્વાટરમાં દારૂ આવ્યો કંયાથી : પોલીસ તપાસ કરશે ?
Next articleચોગઠ ગામે સોમનાથબાપુના ભંડારા નિમિત્તે સતંવાણી યોજાઈ