ભાવેણાના પદ્મશ્રી જયોતિભાઈ ભટ્ટનું નાગરિક અભિવાદન

541

ભાવનગર જિલ્લાનું અનમોલ રત્ન પદ્મશ્રી જ્યોતિભાઈ ભટ્ટ નું નાગરિક અભિવાદન નાનાલાલભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ ના ઉપક્રમે સ્વામી તદરૂપાનંદ સરસ્વતીજી ના સાનિધ્ય માં યોજાયેલ જ્ઞાનસત્ર ના સમાપન સમયે ભાવનગર ના પ્રા ડો જ્યોતિભાઈ ભટ્ટ નું જંગમી તીર્થંકર મોરારીબાપુ ની પ્રેરક ઉપસ્થિતિ માં ચિત્રો માં ચેતના સર્જી દેતા કલા સાધક જ્યોતિભાઈ ભટ્ટ નું અભિવાદન તાજેતર માં નામદાર ભારત સરકાર દ્વારા પદ્યશ્રી થી સન્માનિત જ્યોતિભાઈ ભટ્ટ નું શહેર ના મેઘાણી હોલ ખાતે કરાયેલ  સેવા કલા સંસ્કૃતિ અને કેળવણી ઋષિ લોક સેવક માનભાઈ ભટ્ટ ના જ્યેષ્ઠ પુત્ર અનેકો પુરસ્કાર થી વૈશ્વિક સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કલા ના જ્યોતિધર જ્યોતિભાઈ ભટ્ટ નું નાગરિક અભિવાદન ગદગદિત કરતી ગરિમા સાથે કરાયું

Previous articleભાવ. યુનિ.ના લાઈફ સાયન્સ વિભાગ દ્વારા વાઈલ્ડ લાઈફ વર્કશોપ યોજાયો
Next articleરાણપુરના માલણપુરમાં સ્વાઈન ફ્લુથી મહીલાનુ મોત થતા પંથકમાં હાહાકાર