પ્રજાપતિ સમાજ દ્વારા શહિદોને શ્રધ્ધાંજલિ

570

સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ ભાવનગર મા જમ્મુ કાશ્મીરમાં પુલવામાં ખાતે  સીઆરપીએફના કાફલા ઉપર થયેલા હુમલામાં આપણા દેશ ના વિરજવાનો શહીદ થયેલ તેને શ્રદ્ધાંજલિ પાઠવવી ને દુખવ્યક્ત કર્યૂ શ્રદ્ધાંજલિ પાઠવવા એક સાથે મળી રેલી રૂપે મોતીબાગ થી ઘોઘા ગેટ સુધી રેલી યોજી કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલિ પાઠવી તેમાં ભાવનગરના સમસ્ત પ્રજાપતિ સમાજના આગેવાનો નવયુવાનો જોડાયા હતાં.

Previous articleધંધુકા સોસાયટીના રહીશો દ્વારા શ્રધ્ધાજંલિ
Next articleજય શિવાજી ગૃપ દ્વારા શહિદોને શ્રધ્ધાંજલિ