પશુઓને નિરણઆપી જન્મદિવસ ઉજવતા રાણપુરના સંત ઉત્તમ સ્વામી

612

બોટાદ જીલ્લા ના રાણપુર પાસે આવેલ સ્વામિનારાયણ ભગવાન નુ પ્રસાદી નુ ગામ એટલે લોયાધામ લોયા સ્વામિનારાયણ મંદીર ના સંત ઉત્તમસ્વામી નો આજે જન્મદિવસ હતો તેમણે જન્મદિવસ ની ઉજવણી રાણપુર પાંજરાપોળ ના એક હજાર કરતા વધુ અબોલ પશુ ઓની સાથે  જન્મદિવસ ની ઉજવણી કરી હતી એક સંત પોતાના જન્મદિવસે ૪૦૦ મણ લીલી નિણ પાંજરાપોળ ના પશુ ઓને પોતાની હાથે ખવડાવી શકતા હોય તો સંસાર માં રહેતા લોકો એ પોતાના મોજ શોખ પડતા મુકીને પોતાનો જન્મદિવસ પાંજરાપોળ ના અબોલ પશુ ઓને ખવડાવી ઉજવવામાં આવે તો જન્મદિવસ ની સાચી ઉજવણી કરી કહેવાય.

Previous articleજાફરાબાદનાં રોહીશા ગામે કોળી સમાજનાં સમુહલગ્ન
Next articleરાજુલા જાફરાબાદનાં દરિયામાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ