દામનગરમાં વૃક્ષના ૪૦ પીંજરા ચોરાયાની રાવ

477

દામનગર શહેર માં પાલિકા અને ઉદારદીલ દાતા ઓ ના સહકાર થી તાજેતર માં કરાયેલ વૃક્ષારોપણ સ્થળે થી ૪૦  જેટલા પીંજરા ની ચોરી અમુક ઈસમો એ ધર ના દરવાજા ઝાંપા બનાવ્યા ની વિગત નગરપાલિકા પ્રમુખ હરેશભાઇ પરમાર દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશન માં ૪૦ પીંજરા અંદાજીત કિંમત રૂપિયા ૨૦ આસપાસ ની ચોરી કરી જનાર ઈસમો ના ચોરી કરાયેલ પીંજરા ના ફોટો સાથે રજુઆત ડેમેજ ટુ પબ્લિક પ્રોપટી ની ફરિયાદ કડક કાર્યવાહી કરવા ની માંગ કરતા પાલિકા પ્રમુખ દ્વારા વૃક્ષારોપણ સ્થળે પાંજરા ચોરી કરતા ઈસમો વિરુદ્ધ પાલિકા પ્રમુખ આક્રમક સ્થાનિક પોલીસ માં લેખિત રજુઆત કરાય હતી.

Previous articleગુજરાતમાં ભારે વરસાદ : છોટાઉદેપુરમાં ૮ ઇંચ
Next articleબોટાદ ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ સંગઠનની બેઠક યોજાઈ