વિસળીયા ગામે શહિદોને શ્રધ્ધાંજલી

531

રાજુલા તાલુાકના વિસળીયા ગામે સરપંચ વિક્રમભાઈ તેમજ ગામ આગેવાનો સહિત લોકો સહિત વિર શહિદ જવાનોને મીણબત્તી પ્રગટાવી ગમગીન હૃદયે શ્રધ્ધાંજલી અર્પી સાથે ભારત કે વિર એપ્લીકેશનમાં ફંડ આપવા કટિબધ્ધતા દાખવી હતી.

Previous articleકોંગ્રેસ માટે રાષ્ટ્રનીતિ મહત્વની : સંજયસિંહ
Next articleવેરાવળમાં મુસ્લીમ સમાજના બાળકો માટે કારકીર્દી માર્ગદર્શન શીબીર યોજાઇ