શેત્રુંજીમાં નર્મદાનીરના વધામણા

1007

શેત્રુંજી ડેમમાં નર્મદા નીરના વધામણા કરતા સાંસદ ડો. ભારતીબેન શિયાળ, ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, પાલિતાણા તાલુકા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ સિહોર, શહેર ભાજપા પ્રમુખ નિતિનભાઈ ચૌહાણ સહિત પાલિતાણા તાલુકાના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

Previous article૧૦ માર્ચ પલ્સ પોલીયો રસીકરણ કાર્યક્રમ
Next articleઅભિનંદન Returns, સમગ્ર દેશમાં ઉત્સાહ