તળાજાના કામરોળ ગામે વાડીના ઝુપડામાં આગ : સામાન ભસ્મીભુત

781

તળાજા તાલુકાના કામરોલ ગામે વાડી વિસ્તારમાં આગ લાગતા રહેણાકીવિસતારમા ઝુંપડા બળીને ખાખ થઈ ગયા હતા શક્તિસિંહ સતુભા નીવાડીમા ભાગરાખીને મજુરી કામ કરતા લાલાભાઈ દેવજીભાઈ ના ઝુંપડા માચનાનક આગ લાગતા રોકડ રકમ અને ધર નો તમામ સામાન ખાખ થઈ ગયો હતો તાજેતરમાં જ તેમના દિકરા ના લગ્ન થયા હતા આણાનો સામાન પણ બળી ગયો હતો તેમણે જણાવ્યું હતું કે શોર્ટશરકીટના કારણે આગ લાગી હતી અને આજુબાજુ ના કુવા માથી ઈલેક્ટ્રીક મોટર ચાલુ કરી આગ ને બુઝાવી હતી અને લોકો ના ટોળા ઉમટી પડ્યા હતા

Previous articleવિજય સંકલ્પ રેલીનું ઢસામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
Next articleજાફરાબાદ પ્રાથમિક શાળામાં વિજ્ઞાન દિવસની ઉજવણી