સરકારની ખરાબ નીતિઓના કારણે અર્થવ્યવસ્થા નબળી પડીઃ મનમોહનસિંહ

539

કૉંગ્રેસ સંસદીય દળની બેઠકમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે મોદી સરકાર પર હુમલો કરતા કહ્યું કે, “સરકારની ખરાબ નીતિઓનાં કારણે અર્થવ્યવસ્થા નબળી પડી છે.” સાથે મનમોહન સિંહે કહ્યું કે, “આજે લોકોને યૂપીએ સરકારની ઉપલબ્ધિઓ બતાવવાની જરૂર છે. કેન્દ્ર સરકાર આજે ખોટો પ્રચાર કરી રહી છે.” તો સોનિયા ગાંધીએ પીએમ મોદી પર પીડિત બનવાનો પ્રયત્ન કરતા હોવાનો આરોપ લગાવ્યો છે.

Previous articleમોદી પીડિત બનવાનો પ્રયત્ન કરે છે, સાચા અર્થમાં દેશની જનતા પીડિત છેઃ સોનિયા ગાંધી
Next article‘હાર્દિકે વિશ્વાસઘાત કર્યો, પાટીદાર સમાજ જ તેને ચૂંટણીમાં હરાવશે’ઃ રૂપાણી