ચકલીના માળાનું વિતરણ કરાયું

945

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આજે અર્હમ યુવા સેવા ગૃપ ભાવનગર દ્વારા આગળ દિવાનકર ગુરૂદેવ નમ્રમુની મહારાજના આર્શિવાદથી શહેરના જોગર્સ પાર્ક ખાતે રપ૦ જેટલા ચકલીના માળા, પ૦૦ માટીના કુંડા, ર૦૦ પ્લાસ્ટીકના કુંડા તથા ૧૦૦ ચકલી ઘરનું દાતાઓના સહયોગથી વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

Previous articleસેન્ટ ઝેવિયર્સ હાઈ. દ્વારા હેલ્ધી બેબી, હેલ્ધી મધર સ્પર્ધા યોજાઈ
Next articleશહેરમાં ઠેર ઠેર હોલીકા દહન : આજે ધુળેટી મનાવાશે