મતદાન પહેલા માતા હીરાબાના આશિર્વાદ લીધા વડાપ્રધાને

610

વડાપ્રધાન સવારે સાત વાગ્યે રાજભવનથી નીકળી રાયસણ ખાતે ગયા હતા જ્યાં તેઓએ પોતાની માતા હીરાબા ના આશીર્વાદ લીધા હતા. તેઓએ માતાને પગે લાગી તેમના ખબર અંતર પૂછ્યા હતા. માતાએ પણ તેમને નાળિયેર અને માતાજીની ચુંદડી ભેટ આપી હતી. પરિવાર સાથે થોડો સમય રહ્યા બાદ મોદી ઘરની બહાર નીકળ્યા હતા જ્યાં તેઓએ પાડોશીઓ સાથે પણ ચર્ચા કરી હતી.

Previous articleએશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ  બજરંગ અને રાણાનો ફાઇનલમાં પ્રવેશ
Next articleદિલ્હીમાં ૪+૩ની ફોર્મ્યુલા ઉપર હજુ સમજૂતિ થઇ શકે