રાજ્યપાલ ઓ.પી.કોહલીએ ગાંધીનગરમાં મતદાન કર્યું

590

રાજ્યપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું છે કે, દેશની સુરક્ષા અને વિકાસને સુનિશ્ચિત કરવા માટે મતાધિકારનો ઉપયોગ કરીને જંગી મતદાન કરીએ.

આજે ગાંધીનગર ખાતે સેકટર-૨૦ પ્રાથમિક શાળા ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ અંતર્ગત મતદાન કર્યા બાદ મતદાતાઓ વિવેકપૂર્વક મતાધિકારનો ઉપયોગ કરીને દેશની સુરક્ષા અને વિકાસને સુનિશ્ચિત કરવા યુવાઓ ખાસ કરીને આગળ આવે અને વધુ મતદાન કરે એ જરૂરી છે.

Previous articleમતદાન કર્યા બાદ અમિત શાહે પરિવાર સાથે કામેશ્વર મહાદેવના દર્શન કર્યા
Next articleગાંધીનગર લોકસભા બેઠકમાં ઉત્સાહપૂર્ણ મતદાન