ભરૂચમાં પાટોત્સવ નિમિત્તે રામદરબાર

555

ભરૂચ, જાડેશ્વર સાંઇ પરિવાર દ્વારા સાંઇ મંદિરનાં છઠ્ઠા પાટોત્સવ પ્રસંગ નિમિત્તે ગુરૂવારના રોજ ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાંમ ઘનશ્યામભાઇ પરમાર, અશોકભાઇ માણીયા અને મુખ્યકલાકાર તરીકે કિરણબેન ગજેલા  ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleરાણપુર ખાતે વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો કાર્યક્રમ યોજાયો
Next articleધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટ સસ્પેન્ડઃ વિવાદ છેડાયો