સોમનાથ મંદિરનો ૬૯મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

584

સોમનાથ મંદિરનો શનિવારે પ્રાણ પ્રતિષ્ઠા દિવસ હતો. વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો શનિવારે ૬૯માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે ૧૧ પ્રકારના રસથી મહાદેવનો મહાભિષેક કરવામાં આવ્યો હતો, સાથે ૧૦૮ તીર્થોનું પવિત્ર જળ એકત્રિત કરાયું હતું. અને ૫૧ બોટ ફૂલોથી શણગારી સમુદ્રમાં તહેનાત કરાઈ હતી. આ પ્રસંગે સોમનાથમાં મહાપૂજા, ધ્વજારોહણમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.

Previous articleરાજ્યભરમાં પાસપોર્ટ ઓફિસનું સર્વર ડાઉન થતા અરજદારો રઝળ્યા
Next articleઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ