ગાંધીનગરથી મોડાસા સુધી શ્રમજીવીઓને છાશ વિતરણ

494

ગજાનન સેવા સમિતિ, ગાંધીનગર દ્વારા મોડાસા સુધીના વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરી માર્ગ પર રસ્તાના કામ ચાલુ છે, ત્યાં કામ કરતા શ્રમજીવીઓને ધોમધખતા તાપમાં છાશની થેલીઓ આપવામાં આવી હતી.

સંસ્થાના ભરતભાઇ, મહર્ષિભાઇ, શૈલેશભાઇ, મિહિરભાઇ અને મિલિંદભાઇ સહિતનાએ ૧૪૦ કિલોમીટર અંતર કાપીને ગાંધીનગરથી શરૂ કરીને મોડાસા સુધીના પટ્ટામાં છાશનું વિતરણ કર્યુ હતુ.

Previous articleલેવાલી વચ્ચે સેંસેક્સ ૨૭૯ પોઇન્ટ સુધરીને આખરે બંધ
Next articleદલિતસેના દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું