અથાણાંની કેરીની ખરીદી

582

ઉનાળો એટલે બારમાસી અથાણાંની સિઝન, હાલમાં રાજ્યભરમાં અથાણાંની કેરીની પુષ્કળ પ્રમાણમાં આવક શરૂ થઇ ચૂકી છે. તેમાંયે છેલ્લા કેટલાક દિવસથી ફૂંકાઇ રહેલા પવનનાં કારણએ કેરીઓ આંબા ઉપરથી નીચે ખરી જવા પામેલ હોય તેને અથાણાં માટે વેચવામાં આવી રહી હોય જેની ખરીદી મહિલાઓ કરી રહી છે.

Previous articleપત્રકાર સુરક્ષા ધારો ગૃહમાં પસાર કરવા વાઘેલાની માંગ
Next articleગુજરાતી માધ્યમની ટાટની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર