બાળ લગ્ન નાબૂદી માટે ચિલોડામાં જન જાગૃત્તિ કાર્યક્રમ

575

ચિલોડા ગ્રામ પંચાયતના હોલમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ઉપક્રમે બાળ લગ્ન નાબુદિ અને બાળ લગ્નની માઠી અસરો અંગે જન જાગૃત્તિ શિબિરનું આયોજન કરાયુ હતું.

આ આયોજનમાં પારા લીગલ વોલન્ટિયર અને ચિલોડા ગ્રામ પંચાયતના સભ્ય નટુભાઇ પટેલે બાળ લગ્ન પ્રથા નાબુદ કરવા અને તેના માટે વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવા જણાવ્યુ હતુ.

Previous articleસિદ્ધપુરના સુજાણપુરની બીએડ કોલેજની યુનિવર્સિટી દ્વારા માન્યતા રદ
Next articleગાંધીનગર જિલ્લામાં ઉભા પાક બાળી નાંખે તેવી કાળઝાળ ગરમીને કારણે પ્રિમોન્સુન વાવેતરને બ્રેક