ભુરખીયા પ્રા.શાળામાં શૈક્ષણિક કિટ વિતરણ

479

ભુરખીયા હનુમાનજી ટ્રસ્ટ અને ભુરખીયા ચેરી. ટ્રસ્ટ દ્વારા તા.૦૩-૦૭ ને સોમવારના રોજ ભુરખીયા પ્રા.શાળામાં અભ્યાસ કરતા ધો.૧ થી ૮ ના ૩૪૫ વિદ્યાર્થીઓને તમામ વિષયોની નોટબુકનું તેમજ ધો.૧માં દાખલ થયેલ ૩૫ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયેલ.

Previous articleવાળુકડમાં વીજળી પડતા મૃત્યુ પામેલ મહિલાનાં પરિવારને સરકારી સહાય
Next articleફોન ટચથી  ફેમિલી ટચ સુધી